ખાદ્યપદાર્થ બગડી જવાનાં કારણો( FOOD SPOILAGE )

ખોરાકનું ખરાબ થવું એ એની ગુણવત્તામાં લઘુતા( inferiority ) બતાવે છે. કોઈપણ ખાદ્યપદાર્થની પરખ ઈન્દ્રિય ગુણો દ્વારા પરખી શકાય છે( એટલેકે જેને જોઈને, સૂંઘીને, અડીને, ચાખીને પરખી શકાય ) જેમકે કોઈ વસ્તુનો આકાર કેવો છે કે તેની બનાવટ કેવી છે તે જોઈને કે અડી ને જાણી શકાય તેમજ સૂંઘીને તેની સુવાસ વિશે જાણી શકાય અનેવાંચન ચાલુ રાખો “ખાદ્યપદાર્થ બગડી જવાનાં કારણો( FOOD SPOILAGE )”

Design a site like this with WordPress.com
શરૂ કરો