યોગ્ય આહારની પસંદગી( CHOOSE RIGHT FOOD )

આહાર જીવન માટે જરૂરી છે. જો આપણે પૂરતો ખોરાક ન લઈએ તો આપણુ શરીર યોગ્ય રીતે કામ કરી શકે નહી અને આપણને રોગો થવાની શક્યતા વધી જાય. આહાર લેવો એ જેટલુ મહત્વનું છે તેટલુ જ મહત્વ યોગ્ય આહારની પસંદગીનું છે. અને આહારની પસંદગી માટે જેમાં તમામ આહારજૂથ આવી જતા હોય તેવો આહાર લેવો જોઈએ. તંદુરસ્તવાંચન ચાલુ રાખો “યોગ્ય આહારની પસંદગી( CHOOSE RIGHT FOOD )”

Design a site like this with WordPress.com
શરૂ કરો