ખાદ્યપદાર્થના બગાડને અસર કરતા પરિબળો ( FACTORS AFFECTING FOOD SPOILAGE )

અમુક પરિબળો જેમકે તાપમાન, ભેજ વગેરે સૂક્ષ્મજીવાણુઓની વૃધ્ધિ અને ઉત્સેચકની પ્રતિક્રિયા ને અસર કરે છે અને આ રીતે ખાદ્યપદાર્થોને ખરાબ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. ચાલો જોઈએ આ પરિબળો વિશેે. ( 1. ) તાપમાન ઃ- પ્રત્યેક સૂક્ષ્મજીવ એક ઈષ્ટતમ તાપમાન ( optimal temperature ) પર વિકાસ પામે છે અર્થાત એવું તાપમાન કે જેના પર તેનીવાંચન ચાલુ રાખો “ખાદ્યપદાર્થના બગાડને અસર કરતા પરિબળો ( FACTORS AFFECTING FOOD SPOILAGE )”

Design a site like this with WordPress.com
શરૂ કરો